Maa Varahi Yantra

I have found the following information in the eleventh patotsav booklet printed in 1992. The same is reproduced hereunder.

 

ચણસમાં  ગોખે બિરાજમાન આપણા કુળદેવી માં વારાહીની મૂર્તિ સન્મુખ આપણા વડવાઓએ એક પ્રાણપ્રતિષ્ઠિત યંત્ર સ્થાપિત કરેલ છે. યંત્ર એ માં નુ જ સ્વરૂપ છે અને શાસ્ત્રોમાં યંત્ર પૂજન ને ખુબજ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આવા પુરાણયુક્ત યંત્ર ની લગભગ ૧૩૫ વર્ષ પહેલાં આપણા વડવાઓએ સ્થાપના કરી છે જેનો હેતુ આપણા પરિવાર ના કલ્યાણ માટેજ છે. માં ના દર્શન કે યંત્ર ના દર્શન એકજ છે.

આ યંત્ર ને પૂજા ના સ્થાન માં રાખી શકાય. આપણા પરિવાર ના પ્રખર વિદ્વાન શાસ્ત્રી ભાઈ શાંતિલાલ શુકલ (ભાવનગર) ની મદદ થી આ સ્થાપિત યંત્ર કર્યું છે.

 Source-૧૧મો પાટોત્સવ સ્મરણિકા અંક (૧૯૯૨) પાના ન. ૨૬.